વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનની ઉજવણીને લઇ વડોદરા શહેર સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા. શહેરના મહાત્માગાંધી ગૃહ ખાતે વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી શ્રીકિરીટસિંહ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે આજે શપથવિધિ સમારોહ થશે. બીજેપીએ છેલ્લી ઘડીએ કયા કયા મંત્રીઓ શપથ લેશે તેની યાદી જાહેર કરી. આજે સવારના 10…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુલક્ષીને વડોદરા શહેર સંગઠન દ્વારા 1700 જગ્યાઓ પર વિવિધ સેવાકીય કાર્યક્રમોનુ આયોજન થશે. કયા સ્થળ પર કઈ જગ્યાએ કાર્યક્રમ યોજાશે તમામ…
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી આગામી 20 સપ્ટેમ્બરે 103 લોકોની હત્યા કરનાર ગેંગસ્ટર અને યુપીના પૂર્વ સાંસદ અતિકને મળવા અમદાવાદ, સાબરમતી જેલ આવશે. 20 સપ્ટેમ્બરે…
વડોદરાના સુભાનપુરામાં ઝાંસીની રાણી સર્કલ પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા શ્રીજીની 5000 થી વધુ માટીની પ્રતિમાનું નિ:શુલ્ક…
કોવિડ-19 ના કારણે ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષથી ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ હતો. લૉકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીની…
શિક્ષક દિવસ નિમિત્તે વડોદરા શહેર ગૌ-રક્ષા સમિતિ દ્વારા વડોદરા શહેરના ગૌરવવંતા શિક્ષકોનું સન્માન કરવાનાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કલ્યાણ પ્રસાદ ભવન, માંડવી ખાતે રાખવામાં આવેલ…
ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાજ કોંગ્રેસના 60 જેટલા યુવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટું નુકશાન. ડભોઇ, માંગરોલના સરપંચ સંજયભાઈ ઠાકોર, ભીમપુરાના સરપંચ ચિંતનભાઈઅને 2 માજીસરપંચ સહીત 60 જેટલા…
અત્રે ઉલ્લેખનીય છે ડેન્ગ્યુના કારણે શહેરના અનેક આશાસ્પદ યુવાનોના મોત નિપજયા છે, છતાં આરોગ્ય તંત્રની ઉદાસીનતા શહેરના અન્ય લોકોનો ભોગ લે તો નવાઈ નહી. આજે…
આખરે પ્રદેશ મોવડીમંડળે આદેશ કરતા મીડિયામાં બેફામ આક્ષેપોનો સિલસિલો અટક્યો અને કેતન ઈનામદાર અને દીનુમામાં વચ્ચે સમાધાન થયું. આ સમાધાન કેટલું અસરકારક નીવડે છે એ…