– શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મંદિર અને મસ્જિદ સહિત કોઈપણ ધાર્મિક સ્થળો પર હવે મંજૂરી વિના લાઉડસ્પીકર નહીં વગાડી શકાય. (Loud speakers are not…
ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ થઈ હવે બૂલડોઝર વારી ખંભાતના જે વિસ્તારમાં રામનવમી યાત્રા પર (Violence on Ram Navami in Khambhat) પથ્થરમારો થયો હતો…
એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે! હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં.(Social issue, not a religious one) તમારે જે કરવું હોય…
ખંભાતમાં થયેલા તોફાનો મામલે થયો મોટો ખુલાસો. – 3 મૌલવી અને 2 શખ્સે અગાઉથી કાવતરું ઘડ્યું હતું – મુસ્તકીમ મૌલવી, મતીન, મોહસીન કાવતરાના મુખ્ય સુત્રધારો…
– આગામી 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી, 43 દિવસ સુધી ચાલશે યાત્રા – શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે – રજીસ્ટ્રેશનની પ્રક્રિયા…
સૂરતની પી.પી.સવાણી શાળામાં પ્રખરતા શોધ કસોટી માટે હિજાબ પહેરીને આવેલી છાત્રાઓનો થયો વિરોધ કર્ણાટકનાં હિજાબ વિવાદે (Karnataka Hijab Mater) આગ પકડી ગુજરાતમાં સૂરતની પી.પી.સવાણી શાળામાં…
વડોદરા સોખડા સ્વામિનારાયણ (Vadodara Haridham Sokhada Swaminarayan Temple) મંદિરમાં સંતો દ્વારા સેવકને માર મારવાના મામલામાં પોલીસે ફરિયાદને આધારે આગળની તપાસ હાથ ધરી વડોદરા સોખડા સ્વામિનારાયણ…
કોમેડિયન મુનવ્વર ફારુખીનો (Indian Comedian Munavar Faruqui)શો બેંગ્લોરમાં પણ કેન્સલ છેલ્લા 2 મહિનામાં 12 શો કેન્સલ થયા સસ્તી પ્રસિદ્ધિ માટે હિન્દુ દેવી દેવતા પર અભદ્ર…
AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી આગામી 20 સપ્ટેમ્બરે 103 લોકોની હત્યા કરનાર ગેંગસ્ટર અને યુપીના પૂર્વ સાંસદ અતિકને મળવા અમદાવાદ, સાબરમતી જેલ આવશે. 20 સપ્ટેમ્બરે…
વડોદરાના સુભાનપુરામાં ઝાંસીની રાણી સર્કલ પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા શ્રીજીની 5000 થી વધુ માટીની પ્રતિમાનું નિ:શુલ્ક…