Menu Close

શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણીમાં વડોદરા તંત્ર નિષ્ફળ 

city-heritage-building-corporation-fail

વડોદરાની વિરાસત સમા લહેરીપુરા દરવાજાનું પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવ્યું હતું જેને હજુ પાંચ વર્ષ પણ નથી થયા ત્યાં સ્લેબ તૂટી પડતા પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પર ભ્રષ્ટાચારની શંકા.

વહેલી તકે તૂટેલા સ્લેબનું સમારકામ કરવા માંગ.

 

To know your corporator download Netafy App

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *