Menu Close

કોરોનાની સ્થિતિને જોતા જીતુ વાઘાણી એ મહત્વનો નિર્ણય લીધો 1 થી 8 ધોરણ સુધીના સ્ટુડન્ટસ ને માસ પ્રમોશન આપવામાં આવશે

Due to corona situation jitu waghani declared that 1st std to 8th std kids will be mass promoted - netafy news

ધો. 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે  માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત ((Education Minister – Jitu Vaghani)

સરકારના આ નિર્ણયથી શું તમે સહમત છો?

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Education Minister Jitu Vaghani taken an important decision to give mass promotion to  students due to corona situation)

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા ધો. 1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડને ધ્યાનમાં લીધા વિના તમામને માસ પ્રમોશન આપવાનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.

For more news click on Netafy-News Vadodara.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *