Menu Close

Important Decision For Science Stream Students For Examination: ધો. ૯ થી ૧૨(સામાન્ય પ્રવાહ) નાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

important-decision-for-science-stream-students-for-examination
હેતુલક્ષી પ્રશ્નો ૨૦% થી વધારી ૩૦% કરવામાં આવશે
ગુણાત્મક પ્રશ્નો ૮૦% થી ઘટાડી ૭૦% કરવામાં આવશે.
જેનો ફાયદો વિદ્યાર્થીઓને  સ્પર્ધાત્મક પરીક્ષામાં થઈ શકે છે
ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્યપ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ (Education Minister Jitu Vaghani) મોટી જાહેરાત કરી છે.
જે અંતર્ગત હવેથી હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ની જગ્યા એ ૩૦ ટકા પૂછાશે. જેથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ફાયદો જોવા મળશે.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *