Menu Close

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વડોદરામાં જન આશીર્વાદ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરની અટકાયત

minister-of-state-harsh-sanghvis-jan-ashirwad-yatra-in-vadodara-city

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વડોદરામાં જન આશીર્વાદ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરની અટકાયત

અસ્ફાક મલેકે જણાવ્યું કે મિનિસ્ટર શહેરમાં આવતા હોવા છતાં વિસ્તારના રોડ રસ્તા સારા ન થતા હોય તો મિનિસ્ટર સાહેબે ધ્યાન રાખવાની જરૂર છે. વિરોધ કરવા અંગેનો કોઈ જ પ્રોગ્રામ અમારો ન હતો છતાંય પોલીસે અમારી અટકાયત કરી. અમારી લડાઈ ચાલુ જ રહેશે.

To know more information Download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *