Menu Close

Mp Goverment Gave Order To Use Bulldozer:મધ્યપ્રદેશના રાજગઢમાં દલિત પરિવારના લગ્નમાં તોફાન મચાવનારા બદમાશોના ઘરો પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર

Mp goverment gave order to use bulldozer to demolished houses of alleged stone pelters netafy news

– સુસનેરથી જીરાપુર આવેલા વરઘોડા પર મુસ્લિમ ધર્મના બદમાશોએ પથ્થરમારો કર્યો હતો.
– પથ્થરમારામાં 4 બારાતીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
– સીસીટીવીમાં બદમાશોના ફૂટેજ સામે આવતા 8 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો.
– તેઓની સરકારી જમીનોમાં અતિક્રમણની જાણ થતા વહીવટી તંત્રએ નોટિસ પાઠવી આરોપીઓના ઘરો પર બુલડોઝર ફેરવ્યું.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના જીરાપુરમાં (Madhya Pradesh state Rajgarh district Jirapur) લગ્ન દરમિયાન જાન મસ્જિદ પાસેથી નીકળતા બેન્ડ અને ડ્રમ બંધ કરાવવામાં આવ્યા હતા.

બંધ કરવા છતાંય જાનૈયાઓ ઉપર પથ્થરમારો કરતા વિવાદમાં વકર્યો છે. જે વરરાજાના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે જ વોર્ડના વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરનું અતિક્રમણ કરવામાં આવી આરોપીઓના ઘરો તોડવામાં આવ્યા હતા. (Bulldozer runs on illegal houses of muslims who attacked a Dalit groom’s wedding)

રેવન્યુ સ્ટાફ નગરપાલિકાએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે પોકલેન મશીન અને જેસીબી મશીન વડે મકાનો તોડી પાડ્યા હતા.

 

For more news click on Netafy-News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *