Menu Close

દિવાળીના તહેવારોને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 5 દિવસ બંધ રાખવાનો નિર્ણય બદલાયો

statue-of-unity-will-remain-open-in-diwali-time-instead-of-close-decision

28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે હવે SOU ખુલ્લું જ રખાશે

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં આવવાના હોઈ SOU બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવનાઓ છે ત્યારે SOUમાં મુલાકાતીઓ માટે દિવાળીને લઇને મહત્વનો ફેરફાર કરાયો. હવે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર SOU ચાલુ જ રાખવામાં આવશે.

Submit your local area issues online to your corporator. Download Netafy App.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *