Menu Close

Tag: netafynews

water-project-bridge-span-collapse-near-sindhroat-netafy-news

સિંધરોટ પાસે બની રહેલા પાણી પ્રોજેક્ટના બ્રિજનો હિસ્સો કડડભૂસ

પિલર પર બ્રિજનો છેલ્લો સ્પાન મૂકવાની કામગીરી સમયે ક્રેનમાંથી સ્પાન છટકી નીચે પડ્યો 30 ફૂટ ઊંચા પંપ હાઉસ પરથી પટકાતા 2 કામદાર ઘાયલ, કોન્ટ્રાક્ટરને નોટિસ…

cm-bhupendra-patel-surprise-visit-in-vadodara-netafy-news

મુખ્મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝીટ

ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશમાં યોગીજી શપથવિધિમાં ભાગ લેવા જતા પહેલા વડોદરા ખાતે આજવા રોડ સ્થિત એકતાનગરમાં ઓચિંતી મુલાકાત લીધી. ત્યાંના રહીશો ને પડતી…

prashant-kishor-can-reinstate-gujarat-congress-party-and-be-a-chanakya-netafy-news

મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા રણનીતિકાર પ્રશાંત કિશોર બની શકે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય

વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (Prashant Kishore) ગુજરાત કોંગ્રેસમાં પદ કે પૈસા વિના કામ કરવા તૈયાર શું પ્રશાંત કિશોર ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન અટકાવી શકશે? ચૂંટણીમાં…

aatapi-wonderland-worker-fall-down-accidently-from-70-feet-netafy-news

Atapi Wonderland employee death: આતાપી વન્ડરલેન્ડમાં ઝીપ લાઇનમાં કામ કરતા ઓપરેટરનું 60 થી 70 ફૂટ ઉંચાઈએથી નીચે પટકાતા મોત

સત્તાધીશો મૃતકના પરિવારને 8 થી 10 લાખની આર્થિક સહાય કરશે અગાઉ પણ એક બાળક ખુલ્લી ટાંકીમાં ડુબીને મૃત્યુ પામ્યો હતો અને હવે કર્મચારીનું મોત નિપજતા…

residents-of-navapura-rabariwas-pleading-for-clean-water-since-one-year

નવાપુરા રબારીવાસના રહીશોને એક વર્ષથી સાફ પાણી માટે ત્રાહિમામ

વૉર્ડ નં.13નાં કાઉન્સિલરોની ઘણી ફરિયાદો છતાં અધિકારીઓ નિષ્ક્રિય, આજે ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ પોતે ગટરની સાફ-સફાઈ માટે આવી પહોંચ્યા ક્યાંક પાણી કાળું અને પ્રદૂષિત છે…

postponed-in-january-vibrant-gujarat-cancelled-due-to-international-events

જાન્યુઆરીમાં મોકૂફ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓનાં લીધે સંપૂર્ણ રદ્દ

રોકાણકારો માટે ફરી એક વાર માઠા સમાચાર, 2021માં કોવિડ-19નાં કારણે સમિટ થઇ હતી રદ્દ તાજેતરના આંતરરાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજ રોજ 2022ની વાઇબ્રન્ટ…

indian-student-stranded-in-ukraine-shot-and-hopitalised

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગતા કર્યો હોસ્પિટલમાં દાખલ

પુતિનનો દાવો કે ખારકીવમાં 3000 ભારતીય નાગરિકો બન્યા બંધક, ભારતે આ દાવાને નકારી કાઢ્યો છે યુક્રેનની રાજધાની કિવથી નીકળી (Ukraine’s capital Kiw) રહેલા એક ભારતીય…