Menu Close

Tag: updates

finally-after-two-years-again-restarting-amarnath-yatra-loaded-happiness-can-see-in-fans-netafy-news

આખરે બે વર્ષ બાદ પુનઃ શરૂ થશે અમરનાથ યાત્રા, ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી

– આગામી 30 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધન સુધી, 43 દિવસ સુધી ચાલશે યાત્રા – શ્રદ્ધાળુઓએ કોરોના ગાઈડલાઈનનું  ચુસ્ત પાલન કરવાનું રહેશે – રજીસ્ટ્રેશનની પ્રક્રિયા…

students-future-at-risk-due-to-mistakes-of-sumandeep-vidhyapith-netafy-news

સુમનદીપ વિદ્યાપીઠ ની ભૂલના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

39 પૈકી 11 વિદ્યાર્થીઓ રહ્યા માસ પ્રમોશનથી વંચિત સત્તાધીશોએ ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું બીજા વર્ષની પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી ત્યારે પ્રથમ વર્ષની પરીક્ષા આપવાનું…

cm-kejriwal-suggestion-on-the-kashmir-files-movie-created-reaction-in-vadodara

ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ્સ” પર સીએમ કેજરીવાલની પ્રતિક્રિયાના પડઘા વડોદરામાં

ભાજપ યુવા મોરચા દ્વારા પોસ્ટરો અને બેનરો સહીત કેજરીવાલના પૂતળાંનું દહન કરાયું વિરોધ પ્રદર્શનમાં શહેરના ડેરીડેન સર્કલ પાસે ભાજપ શહેર અધ્યક્ષ વિજય શાહ, યુવા મોરચાના…

water-project-bridge-span-collapse-near-sindhroat-netafy-news

સિંધરોટ પાસે બની રહેલા પાણી પ્રોજેક્ટના બ્રિજનો હિસ્સો કડડભૂસ

પિલર પર બ્રિજનો છેલ્લો સ્પાન મૂકવાની કામગીરી સમયે ક્રેનમાંથી સ્પાન છટકી નીચે પડ્યો 30 ફૂટ ઊંચા પંપ હાઉસ પરથી પટકાતા 2 કામદાર ઘાયલ, કોન્ટ્રાક્ટરને નોટિસ…

prashant-kishor-can-reinstate-gujarat-congress-party-and-be-a-chanakya-netafy-news

મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા રણનીતિકાર પ્રશાંત કિશોર બની શકે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય

વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (Prashant Kishore) ગુજરાત કોંગ્રેસમાં પદ કે પૈસા વિના કામ કરવા તૈયાર શું પ્રશાંત કિશોર ગુજરાતમાં ભાજપનું એકહથ્થુ શાસન અટકાવી શકશે? ચૂંટણીમાં…

યુક્રેનનાં 2 દક્ષિણી શહેરોમાં અસ્થાયી યુદ્ધવિરામ, રશિયા ખોલશે માર્યુપોલ અને વોલ્નોવાખામાં માનવતાવાદી કોરિડોર

રશિયાએ (Russia) આજે સવારે અસ્થાયી યુદ્ધવિરામની જાહેરાત કરી જેથી બે દક્ષિણપૂર્વ યુક્રેનિયન શહેરો માર્યુપોલ અને વોલ્નોવાખાના નાગરિકો માનવતાવાદી કોરિડોર દ્વારા સ્થળાંતર કરી શકશે.   યુક્રેનના…

residents-of-navapura-rabariwas-pleading-for-clean-water-since-one-year

નવાપુરા રબારીવાસના રહીશોને એક વર્ષથી સાફ પાણી માટે ત્રાહિમામ

વૉર્ડ નં.13નાં કાઉન્સિલરોની ઘણી ફરિયાદો છતાં અધિકારીઓ નિષ્ક્રિય, આજે ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ પોતે ગટરની સાફ-સફાઈ માટે આવી પહોંચ્યા ક્યાંક પાણી કાળું અને પ્રદૂષિત છે…

postponed-in-january-vibrant-gujarat-cancelled-due-to-international-events

જાન્યુઆરીમાં મોકૂફ રહેલ વાઇબ્રન્ટ ગુજરાત, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓનાં લીધે સંપૂર્ણ રદ્દ

રોકાણકારો માટે ફરી એક વાર માઠા સમાચાર, 2021માં કોવિડ-19નાં કારણે સમિટ થઇ હતી રદ્દ તાજેતરના આંતરરાષ્ટ્રીય સંજોગોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજ રોજ 2022ની વાઇબ્રન્ટ…

the-states-budget-for-fy22-23-was-presented-today

રાજ્યનું નાણાકીય વર્ષ 22-23નું બજેટ આજે થયું રજૂ

નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આજ રોજ વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રની પેશકશ કરી હતી, તે અંતર્ગત ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી: (Finance Minister Kanubhai Desai presented…

residents-of-fatehganj-and-nizampura-will-be-without-water-for-two-days-from-tomorrow

ફતેગંજ અને નિઝામપુરાના રહીશોને કાલથી 2 દિવસ પાણીની હાલાકી પડશે

આગામી 4-5 તારીખે સમા ટાંકીની જૂની એલટી પેનલ બદલવાની હોય પાણી મોડુ તેમજ ઓછા પ્રેશરથી આવશે. (Residents of Fateganj and Nizampura of the city will…