Menu Close

શહેરનું વ્યસ્ત રહેતું અલકાપુરી ગરનાળું 10 દિવસ બંધ રહેશે

the-citys-busiest-alkapuri-canal-will-be-closed-for-10-days

તાઃ 9/10/2021 થી 19/10/2021 સુધી રસ્તો બંધનું બોર્ડ લગાવવામાં આવ્યું

શહેરનું સૌથી વ્યસ્ત રહેતું અલકાપુરી ગરનાળું 10 દિવસ બંધ રહેશે. તારીખ 9/10/2021 થી 19/10/2021 સુધી રસ્તો બંધનું બોર્ડ લગાવવામાં આવ્યું. ગરનાળાનું સમારકામ કરવા હેતુ 10 દિવસ અંડરબ્રિજ બંધ હોવાની શક્યતા.

To know your corporator download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *